Posts

Showing posts from April, 2022

ધાર્મિક ખર્ચ 100 કરોડ શૈક્ષણિક ખર્ચ શૂન્ય

 *🙏🙏🙏👉👉અંદાજિત 40 લાખના  દેવીપૂજક સમાજનાં લોકોએ કોઠા તેમજ અન્ય મંદિરોમાં ધાર્મિક બાબતે અંદાજિત જાણે અજાણે અંદાજિત 100 (સો) કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે અને સામે સમાજનો વિકાસ શૂન્ય બરાબર છે. આજ ખર્ચના ફક્ત 10% જેટલો ખર્ચ જો શૈક્ષણિક બાબતમાં કરવામાં આવે તો દેવીપૂજક સમાજના વિકાસમાં ઘણો ફેર પડે. શૈક્ષણિક તાલીમ વર્ગના અભાવે દેવીપૂજક સમાજના સ્પર્ધાત્મક પરીક્ષા માં ભાગ લેતા 100% વિદ્યાર્થીઓ માંથી માંડ 2% વિદ્યાર્થીઓ જ પાસ કે પસંદગી પામતાં હોય છે. બાકીના 98% વિદ્યાર્થીઓ જેટલી ભરતી બહારના સમાજના તાલીમ પામેલ અને મહેનતુ વિદ્યાર્થીઓ આપણાં ભાગની જગ્યાઓમાં ભરતી થઈ જાય છે. દેવીપૂજક ટ્રસ્ટ દ્વારા છેલ્લા બેઠી ત્રણવાર કલાર્ક કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષા ના તાલીમ વર્ગ, રાહત દરે ચોપડા આપવા,  શૈક્ષણિક ઈનામ વિતરણ કાર્યક્રમ કરવા પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ  આર્થિક ભંડોળ /દાન ના અભાવે કાર્યક્રમો રદ કરવા પડે છે. સમાજમાં ઘણા ઓફીસરો તેમજ વ્યાપારી વર્ગ આ કાર્ય પોતે ધારેતો એકલા કરી શકે તેમ છે. મિત્રો આ વર્ષે પણ દેવીપૂજક ટ્રસ્ટ દ્વારા કલાર્ક કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષા ના તાલીમ વર્ગ, રાહત...

કલોલ કોઠા ગામના શ્રી હડકશા માતાજીના મંદિર ખાતે યોજાયો દેવીપૂજક સમાજનો ...

Image

દેવીપૂજક ધામ કોઠાગામ વાળી સમાજની જમીન પર બનીશકે તેમ છે .🙏🙏🙏🚩🛕🔱🔔🪔દેવીપૂજક

 *🙏🙏🙏🚩🛕🔱🔔🪔🕉️દેવીપૂજક ધામ કોઠાગામ  વાળી સમાજની  જમીન  પર  બનીશકે  તેમ છે .🙏🙏🙏🚩🛕🔱🔔🪔દેવીપૂજક ધામ ટ્રસ્ટ દ્વારા સમાજના લોકોના મંતવ્યો જાણ્યા તે મુજબ મોટા ભાગના સમાજના લોકો કોઠાગામ માં આવેલી જમીન તેમજ આજુબાજુની બીજી જમીન લઈને ત્યાંજ  દેવીપૂજક ધામ બને તેવું ઈચ્છે છે .અને જો સમગ્ર દેવીપૂજક સમાજ ઈચ્છે  તો દેવીપૂજક ધામ કોઠા ગામમાં માતા હડકશાની કૃપાથી અવશ્ય બની શકશે .તે માટે સમગ્ર દેવીપૂજક સમાજ ને કોઠાગામ માં આવેલી દેવીપૂજક સમાજની  જમીનના ટ્રસ્ટીઓ તેમના આંતિરક વિવાદના કારણે કામ કરવામાં નિષ્ફળ ગયા હોય તેમજ આ ટ્રસ્ટીઓ સમગ્ર દેવીપૂજક સમાજનો વિશ્વાસ ગુમાવી ચૂકેલ હોય આ ટ્રસ્ટીઓએ તેમના વહીવટની માહિતી આપી  પોતાના રાજીનામા આપી જે તે વહિવટદારોને સોંપવામાં આવે તો તે  દેવીપૂજક ધામ કોઠાગામમાં માતા હડકશાની કૃપાથી અને સમગ્ર દેવીપૂજક સમાજના સહયોગથી અવશ્ય બની શકશે.માટે  સમગ્ર દેવીપૂજક સમાજે  આ કાર્યમાં સાથ સહકારથી કામગીરી ચાલુ કરવા નમ્ર વિનંતી . જય માતાજી,🚩🚩🚩જય હો માં હડકશા  માતાની 🚩🚩🚩,જય હો દેવીપૂજક સમાજની  કિરીટ દ...

દેવીપૂજક ધામ નિર્માણ સમિતિ દેવીપૂજક ધામ ટ્રસ્ટ 17-4-2022

 🙏🙏🙏🚩🚩🚩🛕🕉️🔔🪔🌺🌻🌷🌹દેવીપૂજક ધામ ટ્રસ્ટ દ્વારા   હડકશા માતાની મોટી મૂર્તિ સાથે દેવીપૂજક સમાજના કુળદેવી અને અન્ય દેવોની મૂર્તિ સાથેના મંદિર 2.ધર્મશાળા , 3 સાંસ્કૃતિક  કાર્યક્રમ  હોલ, 3. શૈક્ષણિક  ટ્રેનિંગ સેન્ટર વગેરે સમાવેશ કરતુ દેવીપૂજક ધામ બનાવવાનું કાર્ય  હાથ ધરેલ છે. સમગ્ર દેવીપૂજક સમાજનું આ એક સ્વપ્ન છે .આ સપનાને  વાસ્તવિકમાં પરિવર્તન કરવા માટે દેવીપૂજક ટ્રસ્ટ દ્વારા  દેવીપૂજક ધામ ટ્રસ્ટની સરકારી ધારાધોરણ મુજબ નોંધણી કરાવેલ છે.દેવીપૂજક ધામ બનાવવું દેવીપૂજકો માટે અશક્ય નથી. ફક્ત જરૂરત છે સૌ દેવીપૂજકના સાથ સહકારની. સૌ  દેવીપૂજકદેવીપૂજક ધામ નિર્માણ કાર્ય માં દાન આપો અને અપાવો .દરેક દેવીપૂજક મહોલ્લા ,ગામ ,શહેર માંથી  દેવીપૂજક ધામ નિર્માણ માટે સભ્યોની નિમણુંક કરવાનું ચાલુ છે.આ કાર્યમાં સૌ દેવીપૂજક ભાઈઓ બહેનો વડીલો જોડાય તે અતિ આવશ્યક છે.દેવીપૂજક ધામ નિર્માણ કાર્યમાં જોડાવનાર સભ્યને   દેવીપૂજક ધામ ટ્રસ્ટ દ્વારા સભ્ય તરીકેનું  ઓળખકાર્ડ આપવામાં આવશે. તેમજ જે તે વિસ્તારના સભ્ય તરીકે તેમનું નામ નંબર  દેવીપૂજ...

देवीपूजक धाम का निर्माण कारनेका प्रयास देवीपूजक ट्रस्ट द्वारा किया

 *🙏🙏🙏सारे भारत देशके देवीपूजक (वाघरी, बाघरी) समाजमे समाविष्ट सभी जाति, पंथ के लोग के साथ सहकारसे और सभिके कुलदेवीमांके आशीर्वाद से देवीपूजक समाज की एकताके प्रतीक समान देवीपूजक धाम का निर्माण कारनेका प्रयास देवीपूजक ट्रस्ट द्वारा किया जा रहा है । पूरे भारत वर्षके देवीपूजक समाज चैत्र मासमे अंदाजित 500 करोड़से भी ज्यादा धार्मिक और खर्च करते है । और इसके सामने समाजका* *विकास शून्य समान है । देवीपूजक समाजके एकता और सामाजिक शैक्षणिक आर्थिक विकासके हेतुसर* *सारे भारतभरके देवीपूजक समाजके सभी ज्ञाती पंथके लोगो के प्रतिनिधि को और उनकी देवीमाकी प्रतिमा को* *देवीपुजक धाम में समाविस्त करने हेतु भारतभरके देवीपूजक समाजके सभी ज्ञाती पंथके प्रतिनिधिओ को आमंत्रित*   *देवीपूजक ट्रस्ट अहमदाबाद द्वारा किया जा रहा है । आप अपने देवीपूजक समाज में है तो आपकी ज्ञाती और आपकी* *कुलदेवीमा की फोटो नामके साथ देनेकी कृपया कीजिए* । *नोध : देवीपूजक धाम के निर्माण में पूरे देवीपूजक समाज के* *सभी ज्ञातिमेसे* *एक एक प्रतिनिधि, सहायक, मंत्री, मैनेजर नियुक्त करके सभिको आमंत्रित करके देवीपूजक धाम के निर्...

સામૂહિક પ્રશ્નો ના નિકાલ માટે શું કરવું જોઇએ ?90 થી 95 % રામ નવમી

 *🙏🙏🙏સામાજિક પ્રશ્નોના નિકાલ માટે સમાજના તમામ મંડળો સંસ્થાઓ અને કાર્યકરોએ સમાજના દરેક વ્યક્તિ સુધી સામાજિક પ્રશ્નોની જાણકારી આપવી જરૂરી છે. 👈👈👈તેમને સાથે રાખીને સરકાર પાસે માંગણી કરવામાં આવે તો પ્રશ્નોનું નિકાલ આવી શકે. અને આ કામ રાજકીય પાર્ટીઓમાં જોડાયેલ કાર્યકરો કરતા નથી. ત્યાર બાદ પાર્ટીઓના હાથા બનેલ આજ કાર્યકરો 20 કે 25 ટોળામાં કે 100 સુધીના ટોળામાં જઈને મુખ્યમંત્રી કે વડાપ્રધાન ઓફિસ જઈને કેટલીક માંગણી પત્ર લખીને આપે છે. ઓફિસ વાળા આ પત્ર લઈ લે છે અને બે ત્રણ તેમની સાથેના ફોટા પાડી ગ્રુપમાં મૂકી દે છે. ત્યાર બાદ મુખ્યમંત્રી કે વડાપ્રધાન ઓફિસ થી કોઈ કામ થતા નથી. કારણ રાજકીય પાર્ટીઓ અને પાર્ટીઓમાં કામ કરનાર ગણ્યા ગાંઠ્યા કાર્યકરોને ખબર હોય છે કે તેમની સાથે તેમનો સમાજ નથી. પોતે ગણ્યા ગાંઠ્યા માણસો જ છે. માટે સમાજના તમામ મંડળો સંસ્થાઓ સામાજિક કાર્યકરો અને રાજકીય પાર્ટીઓના તમામ હોદ્દેદારોને નમ્ર વિનંતી કે આપના વિસ્તારના તમામ દેવીપૂજકોને એ અવશ્ય સમજાવો કે સમાજના સ્થાનિક પ્રશ્નો અને સમગ્ર સમાજના પ્રશ્નો વચ્ચે શું તફાવત છે ? સમાજના સ્થાનિક પ્રશ્નો ના નિકાલ માટે આપણે શું કરવું જોઈ...

लोगो के प्रतिनिधि को और उनकी देवीमाकी प्रतिमा को* *देवीपुजक धाम में समाविस्त करने हेतु भारतभरके

 *🙏🙏🙏सारे भारत देशके देवीपूजक (वाघरी, बाघरी) समाजमे समाविष्ट सभी जाति, पंथ के लोग के साथ सहकारसे और सभिके कुलदेवीमांके आशीर्वाद से देवीपूजक समाज की एकताके प्रतीक समान देवीपूजक धाम का निर्माण कारनेका प्रयास देवीपूजक ट्रस्ट द्वारा किया जा रहा है । पूरे भारत वर्षके देवीपूजक समाज चैत्र मासमे अंदाजित 500 करोड़से भी ज्यादा धार्मिक और खर्च करते है । और इसके सामने समाजका* *विकास शून्य समान है । देवीपूजक समाजके एकता और सामाजिक शैक्षणिक आर्थिक विकासके हेतुसर* *सारे भारतभरके देवीपूजक समाजके सभी ज्ञाती पंथके लोगो के प्रतिनिधि को और उनकी देवीमाकी प्रतिमा को* *देवीपुजक धाम में समाविस्त करने हेतु भारतभरके देवीपूजक समाजके सभी ज्ञाती पंथके प्रतिनिधिओ को आमंत्रित*   *देवीपूजक ट्रस्ट अहमदाबाद द्वारा किया जा रहा है । आप अपने देवीपूजक समाज में है तो आपकी ज्ञाती और आपकी* *कुलदेवीमा की फोटो नामके साथ देनेकी कृपया कीजिए* । *नोध : देवीपूजक धाम के निर्माण में पूरे देवीपूजक समाज के* *सभी ज्ञातिमेसे* *एक एक प्रतिनिधि, सहायक, मंत्री, मैनेजर नियुक्त करके सभिको आमंत्रित करके देवीपूजक धाम के निर्...

DEVIPUJAK DHAM NIRMAN SANKALP SAMITI 04/04/2022

Image